કેળવણીના હેતુઓ અને સ્વરૂપો - MCQs

૧. 'Education' શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
(A) Educo | (B) Educare | (C) Edusat | (D) Edution
✅ સાચો જવાબ: (B) Educare
૨. લેટિન શબ્દ 'Educere' નો અર્થ શું થાય છે?
(A) ગોખણપટ્ટી કરાવવી | (B) અંદરથી બહાર કાઢવું | (C) પુસ્તકીય જ્ઞાન આપવું | (D) યાંત્રિક બનાવવું
✅ સાચો જવાબ: (B) અંદરથી બહાર કાઢવું
૩. 'માનવીની સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી' - આ વ્યાખ્યા કોણે આપી છે?
(A) મહાત્મા ગાંધી | (B) સ્વામી વિવેકાનંદ | (C) એરિસ્ટોટલ | (D) રવીન્દ્રનાથ ટાગોર
✅ સાચો જવાબ: (B) સ્વામી વિવેકાનંદ
૪. 'કેળવણી એટલે બાળક યા માનવીના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ' - આ કોનું કથન છે?
(A) ઋગ્વેદ | (B) સ્વામી દયાનંદ સરસ્વતી | (C) મહાત્મા ગાંધી | (D) જ્હોન ડ્યુઇ
✅ સાચો જવાબ: (C) મહાત્મા ગાંધી
૫. 'તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી' આ વિધાન કોનું છે?
(A) પ્લેટો | (B) એરિસ્ટોટલ | (C) સોક્રેટીસ | (D) રુસો
✅ સાચો જવાબ: (B) એરિસ્ટોટલ
૬. ત્રિધ્રુવીય પ્રક્રિયા કોણે કહી?
(A) રુસો | (B) એડમ્સ | (C) ડ્યુઇ | (D) પેસ્ટોલોજી
✅ સાચો જવાબ: (C) જ્હોન ડ્યુઇ
૭. ત્રિધ્રુવીય પ્રક્રિયામાં શું આવે?
(A) શિક્ષક-વિદ્યાર્થી-પુસ્તક | (B) શિક્ષક-વિદ્યાર્થી-સમાજ | (C) શાળા-વાલી-વિદ્યાર્થી | (D) અભ્યાસક્રમ-પરીક્ષા
✅ સાચો જવાબ: (B)
૮. જ્હોન એડમ્સ મુજબ શિક્ષણ કઈ પ્રક્રિયા છે?
(A) એકધ્રુવીય | (B) દ્વિધ્રુવીય | (C) ત્રિધ્રુવીય | (D) બહુધ્રુવીય
✅ સાચો જવાબ: (B)
૯. વૈયક્તિક હેતુના સમર્થક કોણ?
(A) ડ્યુઇ | (B) ટી.પી. નન | (C) બાગલે | (D) પ્લેટો
✅ સાચો જવાબ: (B)
૧૦. 'વ્યક્તિત્વ એ જીવનનો આદર્શ છે' – કયો હેતુ?
(A) સામાજિક | (B) વ્યાવસાયિક | (C) વૈયક્તિક | (D) રાષ્ટ્રીય
✅ સાચો જવાબ: (C)
૧૧. 'ભગવાનના હાથમાંથી આવતી દરેક વસ્તુ સારી હોય છે, પરંતુ મનુષ્યના હાથમાં આવતાં જ તે દૂષિત થઈ જાય છે.' આ વિધાન કોનું છે?
(A) રુસો | (B) ટાગોર | (C) ગાંધીજી | (D) જ્હોન ડ્યુઇ
✅ સાચો જવાબ: (A) રુસો
૧૨. 'કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ' આ વ્યાખ્યા કોની છે?
(A) ચાણક્ય | (B) એ.પી.જે. કલામ | (C) ડૉ. રાધાકૃષ્ણન | (D) યાજ્ઞવલ્કય
✅ સાચો જવાબ: (C) ડૉ. રાધાકૃષ્ણન
૧૩. કઈ ફિલસૂફી સામાજિક હેતુને વધારે મહત્વ આપે છે?
(A) પ્રકૃતિવાદ | (B) આદર્શવાદ | (C) વ્યવહારવાદ | (D) અસ્તિત્વવાદ
✅ સાચો જવાબ: (C) વ્યવહારવાદ
૧૪. સામાજિક હેતુનો અતિરેક થાય તો શું નુકસાન?
(A) વ્યક્તિ સ્વાર્થી બને | (B) વ્યક્તિના અધિકારોનો લોપ | (C) રાષ્ટ્ર પ્રગતિ અટકે | (D) શિક્ષણ બંધ
✅ સાચો જવાબ: (B)
૧૫. 'શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને સ્વાર્થરહિત બનાવે છે' – ક્યાં?
(A) ગીતા | (B) ઉપનિષદ | (C) ઋગ્વેદ | (D) સામવેદ
✅ સાચો જવાબ: (C)
૧૬. લોકશાહી નાગરિકત્વનું ઘડતર – કયો હેતુ?
(A) વિશિષ્ટ | (B) સામાજિક | (C) વૈયક્તિક | (D) આધ્યાત્મિક
✅ સાચો જવાબ: (B)
૧૭. કયો વિશિષ્ટ હેતુ છે?
(A) નવરાશનો ઉપયોગ | (B) આત્મ-સાક્ષાત્કાર | (C) સમાજ સેવા | (D) બધા
✅ સાચો જવાબ: (A)
૧૮. 3H માં Head, Heart અને શું?
(A) Health | (B) Hand | (C) Habit | (D) Harmony
✅ સાચો જવાબ: (B)
૧૯. 'હું શીખવતો નથી, સંજોગો બનાવું છું' – કોણ?
(A) આઇન્સ્ટાઇન | (B) ન્યૂટન | (C) રુસો | (D) ફ્રોબેલ
✅ સાચો જવાબ: (A)
૨૦. ચારિત્ર્યવાન બનાવે તે કેળવણી – કોણ?
(A) ચાણક્ય | (B) યાજ્ઞવલ્કય | (C) કણાદ | (D) પાણિનિ
✅ સાચો જવાબ: (B)
૨૧. કયા પંચે 'વ્યાવસાયિક કાર્યક્ષમતા' ને માધ્યમિક શિક્ષણનો મુખ્ય હેતુ માન્યો?
(A) રાધાકૃષ્ણન પંચ | (B) મુદાલિયર પંચ | (C) કોઠારી પંચ | (D) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ
✅ સાચો જવાબ: (B) મુદાલિયર પંચ
૨૨. મુદાલિયર પંચ કયા વર્ષમાં રચાયો?
(A) 1948-49 | (B) 1952-53 | (C) 1964-66 | (D) 1986
✅ સાચો જવાબ: (B)
૨૩. 'ભારતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે' – કયા પંચમાં?
(A) મુદાલિયર | (B) કોઠારી | (C) હન્ટર | (D) સેડલર
✅ સાચો જવાબ: (B)
૨૪. કોઠારી પંચનું બીજું નામ?
(A) જ્ઞાન આયોગ | (B) યુનિવર્સિટી પંચ | (C) રાષ્ટ્રીય શિક્ષણ પંચ | (D) માધ્યમિક પંચ
✅ સાચો જવાબ: (C)
૨૫. કોઠારી પંચ ક્યારે?
(A) 1964-66 | (B) 1986 | (C) 1952-53 | (D) 1992
✅ સાચો જવાબ: (A)
૨૬. NEP 2020 નું માળખું શું?
(A) 10+2+3 | (B) 5+3+3+4 | (C) 8+4+3 | (D) 5+4+3+3
✅ સાચો જવાબ: (B)
૨૭. NEP 2020 માં પાયો સ્તરે ભાર?
(A) વ્યવસાયિક | (B) FLN | (C) ભાષા | (D) ગણિત
✅ સાચો જવાબ: (B)
૨૮. 'માણસ જ કેળવી શકાય' – કોણ?
(A) રુસો | (B) મનુભાઈ પંચોળી | (C) ગાંધી | (D) નાનાભાઈ
✅ સાચો જવાબ: (B)
૨૯. 'વિદ્' ધાતુનો અર્થ?
(A) જાણવું | (B) શીખવવું | (C) નિયંત્રણ | (D) આગળ વધવું
✅ સાચો જવાબ: (A)
૩૦. 'અંધકારમાંથી પ્રકાશ' – કોણ?
(A) એચ.જી. વેલ્સ | (B) રસેલ | (C) પેસ્ટોલોજી | (D) મેકોલે
✅ સાચો જવાબ: (A)
૩૧. વૈયક્તિક અને સામાજિક હેતુઓ વચ્ચેનો સંબંધ કેવો છે?
(A) વિરોધી | (B) પૂરક અને સમાન | (C) કોઈ સંબંધ નથી | (D) માત્ર સામાજિક મહત્વનો
✅ સાચો જવાબ: (B)
૩૨. શૈક્ષણિક હેતુઓ નક્કી કરવાનું કાર્ય કયા શાસ્ત્રનું છે?
(A) મનોવિજ્ઞાન | (B) સમાજશાસ્ત્ર | (C) ફિલસૂફી | (D) આર્થિક
✅ સાચો જવાબ: (C)
૩૩. પ્રકૃતિવાદ કયા હેતુ પર ભાર મૂકે છે?
(A) આધ્યાત્મિક | (B) વૈયક્તિક વિકાસ | (C) યાંત્રિક | (D) રાષ્ટ્રીય
✅ સાચો જવાબ: (B)
૩૪. 'બાળક એ જ પુસ્તક છે' – કયો વાદ?
(A) પ્રકૃતિવાદ | (B) આદર્શવાદ | (C) વ્યવહારવાદ | (D) યથાર્થવાદ
✅ સાચો જવાબ: (A)
૩૫. વ્યવહારવાદ કોને કેન્દ્રમાં રાખે છે?
(A) આત્મા | (B) કુદરત | (C) સમાજ અને અનુભવ | (D) ભૂતકાળ
✅ સાચો જવાબ: (C)
૩૬. આદર્શવાદનો અંતિમ હેતુ શું?
(A) ધન | (B) આત્મ-સાક્ષાત્કાર | (C) બળ | (D) ક્રાંતિ
✅ સાચો જવાબ: (B)
૩૭. શિક્ષણ આજીવન ચાલે – કયો સ્વરૂપ?
(A) ઔપચારિક | (B) નિરંતર | (C) અનૌપચારિક | (D) બિનઔપચારિક
✅ સાચો જવાબ: (B)
૩૮. TAT ફિલસૂફી પ્રશ્નો કેટલા ગુણના?
(A) 20 | (B) 15 | (C) 10 | (D) 35
✅ સાચો જવાબ: (C)
૩૯. સામાજિક વૈયક્તિક કાર્ય ક્યારે જરૂરી?
(A) અસમાયોજન થાય ત્યારે | (B) એકાંત | (C) શાળા બંધ | (D) નહીં
✅ સાચો જવાબ: (A)
૪૦. નઈ તાલીમમાં કયો હેતુ મહત્વનો?
(A) વિદેશી ભાષા | (B) શ્રમ ગૌરવ | (C) પુસ્તકીય જ્ઞાન | (D) ધાર્મિકતા
✅ સાચો જવાબ: (B)
૪૧. 'સા વિદ્યા યા વિમુક્તયે' નો ઉલ્લેખ ક્યાં મળે છે?
(A) વેદ | (B) ઉપનિષદ/વિષ્ણુ પુરાણ | (C) બાઇબલ | (D) કુરાન
✅ સાચો જવાબ: (B)
૪૨. 'સંપૂર્ણ જીવનની તૈયારી' નો વિચાર કોણે આપ્યો?
(A) કૃષ્ણમૂર્તિ | (B) ડ્યુઇ | (C) હર્બર્ટ સ્પેન્સર | (D) રુસો
✅ સાચો જવાબ: (C)
૪૩. ECCE નું પૂર્ણ નામ શું?
(A) Early Childhood Care and Education | (B) Elementary Child Care | (C) Essential Care | (D) Early Core
✅ સાચો જવાબ: (A)
૪૪. માધ્યમિક શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ?
(A) અંગ્રેજી | (B) હિન્દી | (C) માતૃભાષા | (D) સંસ્કૃત
✅ સાચો જવાબ: (C)
૪૫. ટાગોરનો મુખ્ય હેતુ?
(A) શારીરિક | (B) નૈતિક | (C) સુમેળ અને આંતરરાષ્ટ્રીય સમજ | (D) પુસ્તકીય
✅ સાચો જવાબ: (C)
૪૬. દેશપ્રેમ અને તાલીમ – કોણ?
(A) ચાણક્ય | (B) રાધાકૃષ્ણન | (C) અરવિંદ | (D) વિવેકાનંદ
✅ સાચો જવાબ: (A)
૪૭. અરવિંદની શિક્ષણ પદ્ધતિ?
(A) નઈ તાલીમ | (B) સમન્વયી કેળવણી | (C) કિન્ડરગાર્ટન | (D) બેઝિક
✅ સાચો જવાબ: (B)
૪૮. સામાજિક હેતુનું ઉદાહરણ?
(A) આત્મ નિરીક્ષણ | (B) નેતૃત્વ અને સહકાર | (C) શારીરિક વિકાસ | (D) સ્મરણશક્તિ
✅ સાચો જવાબ: (B)
૪૯. 'શાળા સમાજની નાની આવૃત્તિ' – કોણ?
(A) ડ્યુઇ | (B) ફ્રોબેલ | (C) મોન્ટેસોરી | (D) રુસો
✅ સાચો જવાબ: (A)
૫૦. શિક્ષણ ગુણવત્તા વધારવા શું મહત્વનું?
(A) આચાર્ય | (B) Teacher Education | (C) મકાન | (D) પરીક્ષા
✅ સાચો જવાબ: (B)